- Get link
- X
- Other Apps
VISIT US MORE SITES
- Get link
- X
- Other Apps
ઉપરકોટ જિલ્લો - જુનાગઢ
ઉપરકોટનો કિલ્લો ગુજરાતમાં નવાબી મોહમ્મદ બેગડા અને ચુડાસમા શાસકના યુગના પ્રતીક સમાન છે. આ કિલ્લો પ્રાચીન લોકોની સ્થાપત્ય વિશેની સમજણ વિશે પુરાવા આપે છે. આ કિલ્લો હિન્દુ, બુદ્ધ, જૈન બ્રિટિશ કૉલોની, ઇસ્લામિ હુમલો અને નવાબી શાસકોના યુગનો સાક્ષી છે. મુસ્લિમોએ તેમાં મસ્જીદ બનાવી હતી. બુદ્ધોએ રજી સદીમાં અહીં તેમની ગુફાઓ બનાવી હતી. કિલ્લામાં એક મુખ્ય વિશિષ્ટપ્રવેશદ્વાર છે. કિલ્લાની દિવાલો ૨૦ મીટર ઊંચી છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment